અભિનેતા મુકેશ ખન્નાના એક નિવેદનને લઈને વિવાદ શરૂ થયો છે. તેમણે રાષ્ટ્રગાન જન ગણ મનની જગ્યાએ વંદે માતરમ લાવવાની વાત કરી હોવાનું કહેવાય છે. તેમના નિવેદનમાં રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત વચ્ચેના તફાવતને લઈને પણ સવાલો ઊભા થયા છે. અહેવાલ મુજબ તેમણે જન ગણ મનની કેટલીક પંક્તિઓ અને શબ્દોના ઉલ્લેખમાં પણ ભૂલો કરી હતી. તેમના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ બની છે.

Share :

સંબંધિત સમાચાર